GUJARAT

માતાજીના ફોટાને ટચ કરો અને માત્ર 12 જ કલાક માં પુરી થશે મનોકામના…જય માં મોગલ

માતાજીના ફોટાને ટચ કરો અને માત્ર 12 જ કલાક માં પુરી થશે મનોકામના…જય માં મોગલ,કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે મોગલ માતાનો ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

આ મંદિરમાં ભક્તોની એટલી આસ્થા જોડાયેલી છે કે તેઓ અવાર-નવાર અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં ભક્તો માતાજી સમક્ષ પોતાના દુઃખ મુશ્કેલીઓ અને પરિવારની પરેશાનીઓ લઈને આવતા હોય છે.મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દેવળીયા ગામના એક ભક્ત અહીં મોગલ ધામ ખાતે પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા.

ભક્તને માનતા રાખી હતી પોતાને સરકારી નોકરી મળી જાય તો માતાજીના ધામ આવીને પોતાનો પહેલો પગાર એ માતાજીના ચરણોમાં અર્પણ કરશે. માતાજી પર પૂરી વિશ્વાસ અને શ્રદ્ધા રાખનાર આ ભક્તિનું નામ છે જયભાઈ.જય ભાઈને એવી માનતા હતી એ પ્રમાણે એમને સરકારી નોકરી પ્રાપ્ત થઈ ગઈ છે. તેઓ પોતાનો પહેલો પગાર પ્રાપ્ત કરીને માતાજીના ચરણોમાં અર્પણ કરવા માટે આજે મોગલ ધામ આવી પહોંચ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હાજર રહેલ મણિધર બાપુને તેમને પોતાની માનતા મુજબ 20,000 રૂપિયા માતાજીના ચરણોમાં અર્પણ કરવા માટે આપ્યા. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાજીએ તમારી 101 ગણી માનતા સ્વીકાર કરી છે

આ 20,000 રૂપિયામાં તેમણે એક રૂપિયો રોકડો ઉમેરીને પરત કર્યા અને કહ્યું આ કોઈ ચમત્કાર ન હતો કે નથી કોઈ અંધવિશ્વાસ તમે જે માતાજી પર પૂરો વિશ્વાસ રાખ્યો છે તેનું ફળ તમને પ્રાપ્ત થયું છે.
આ પૈસા તમે તમારી ફોઈને આપજો કે જેથી માતાજી તમારા પર ખૂબ જ ખુશ થશે.તમે જે માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને મહેનત કરી હતી તે પ્રમાણેનું ફળ આપવા માટે માતાજી એ તમને મદદ કરે છે અને અહીં તમારી માનતા પૂરી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *