GUJARAT

9 લોકોના જીવ લેનાર આરોપી ‘તથ્ય પટેલ’ના પિતા ની AUDIO ક્લિપ વાયરલ, ફોન પર કહ્યું એવું કે સાંભળીને ખુન ખોલી ઉઠશે

9 લોકોના જીવ લેનાર આરોપી ‘તથ્ય પટેલ’ના પિતા ની AUDIO ક્લિપ વાયરલ, ફોન પર કહ્યું એવું કે સાંભળીને ખુન ખોલી ઉઠશે,અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલનો બેફામ વાણી […]

GUJARAT

કુદરતનો કહેર, એક જ પરિવાર ના 5 સભ્યો ને લાગ્યો વીજ કરંટ, એક નું મોત 4 ની હાલત ગંભીર…ઓમ શાંતિ

કુદરતનો કહેર, એક જ પરિવાર ના 5 સભ્યો ને લાગ્યો વીજ કરંટ, એક નું મોત 4 ની હાલત ગંભીર…ઓમ શાંતિ,પાટણ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વીજ કરંટથી ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત થયું છે તો પરિવારના અન્ય 4 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. વીજ કરંટથી સુરકા ગામના પૂર્વ સરપંચનું મોત તેમજ પત્ની, પુત્ર […]

GUJARAT

ઇસ્કોન બ્રિજકાંડ માં થયો ચોંકાવનારો ખુલાસો, તથ્ય પટેલની કાર ને લઈને આવી મોટી ખબર

ઇસ્કોન બ્રિજકાંડ માં થયો ચોંકાવનારો ખુલાસો, તથ્ય પટેલની કાર ને લઈને આવી મોટી ખબર,અમદાવાદ ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્ય પટેલને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં અનેક કબૂલાત કરી છે. તથ્ય પટેલે કહ્યું છે કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો. તેણે બ્રેક મારી જ નહોતી તેવી પોલીસ સમક્ષ કબૂલાત કરી […]

GUJARAT

જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા બાપાનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું, બાપાએ કહ્યું હું તો દોઢ બે કલાકથી…

જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા બાપાનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું, બાપાએ કહ્યું હું તો દોઢ બે કલાકથી… શનિવારે જૂનાગઢમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે હાહાકાર મચાવ્યો હતો. જે કોઈ પાણીના પ્રવાહની અંદર આવ્યું તે બધું તણાઈ ગયું.. આ દરમિયાન એક વીડિયોમાં એક વૃદ્ધ, પરિવારની સામે જ પાણીમાં તણાતો જોવા મળ્યો હતો. જો કે, હવે સમાચાર […]

GUJARAT

એક દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાથી મોગલધામ આવ્યા હતા, મળ્યો માતાજી નો એવો પરચો…

એક દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાથી મોગલધામ આવ્યા હતા, મળ્યો માતાજી નો એવો પરચો…,આપણે ઘણા મંદિરો જોયા હશે અને તેમના દર્શન પણ કર્યા હશે. અને મંદિરોમાં અવારનવાર ચમત્કારો પણ જોવા મળતા હશે. ત્યારે જ કહેવાય છે કે ભગવાન ઉપર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈપણ દેવી દેવતાને ખરામનથી સ્મરણ કરો તો તેનું […]

GUJARAT

કબરાઉમાં બેઠેલી માં મોગલ બદલી શકે છે જીવન, વિશ્વાસ ન હોય તો ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ લઈ જુઓ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ

કબરાઉમાં બેઠેલી માં મોગલ બદલી શકે છે જીવન, વિશ્વાસ ન હોય તો ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ લઈ જુઓ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ,માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મોગલના ધામમાં આવતા હોય છે. જે કોઈ પણ માં મોગલના દરવાજે આવીને માથું નમાવે છે તે ભક્તોના જીવનમાંથી આવતા […]

GUJARAT INDIA

માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો

માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો,ખોડિયાર માતાજીની વાત કરવા માટે જઈ રહયા છીએ. એક ખોડિયાર માતાજીનો ભક્ત હતો તે નિયમિત રીતે તે માતાજીના દર્શન કરવા માટે દરરોજ ચાલીને બાજુના ગામમા આવેલા માતાજીના મંદિરમાં જતો હતો. જ્યારે આ ભક્ત મંદિરે પહોંચે તેના પહેલા […]

GUJARAT INDIA

એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે….

એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે…., ગુજરાતના કચ્છના કબરાઉમા માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. સુરત શહેર ના રહેવાસી ચેતના બહેનની વાત કરવાના છીએ જેમને માં મોગલ ની માનતા માનેલી પૂર્ણ થતા કબૂરાઉ ધામમાં આવી પોહચ્યા હતા અને […]

GUJARAT INDIA

પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતાએ માની માં મોગલ માની માનતા અને પછી થયો એવો ચમત્કાર, કોઈને વિશ્વાસ નહિ થાય

પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતાએ માની માં મોગલ માની માનતા અને પછી થયો એવો ચમત્કાર, કોઈને વિશ્વાસ નહિ થાય,આજ સુધી કોઈ પણ ભક્ત મા મોગલના દરવાજેથી નિરાશ પાછો ફર્યો નથી મોગલ નું નામ લેવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે માં મોગલ ના નામનો જપ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર […]

GUJARAT INDIA

આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ

આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ,મોગલ માતાના પરચા અપરંપાર છે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યના છેવાડાના જિલ્લા એવા કચ્છમાં કબરાઉ ખાતે માં મોગલ માં સાક્ષાત બિરાજમાન થયેલા છે અને તેમના ભક્તોના અનેક કામ પૂર્ણ કરે છે. ભક્તોના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે […]